'છોકરાઓને એકની એક વાત ૨૦-૨૦ વખત કહેતા તમને
કંટાળો નથી આવતો ?'
કંટાળો નથી આવતો ?'
એવો સવાલ એક શિક્ષકને કોઈએ કર્યો..તેણે જવાબ
આપ્યો ;'૧૯ વખત કહેલું નકામું ન જાય એટલા માટે વીસમી વખત
કહું છું ..'
આપ્યો ;'૧૯ વખત કહેલું નકામું ન જાય એટલા માટે વીસમી વખત
કહું છું ..'
કેળવણી એક લડત છે.શિક્ષકોનો પક્ષ હારી બેસશે , તો
જગતની શક્તિ નામશેષ થઇ જશે...
જગતની શક્તિ નામશેષ થઇ જશે...
એક જ રસ્તો છે ....ફરી ફરી સમજાવો, ફરી ફરી જાગૃત
કરો, અકથ્ય ધીરજ ધરો......
કાકા સાહેબ કાલેલકર